चरज नेटवर्क मैगजीन
चारण समाज में साहित्य एवम शिक्षा हेतु कई विभिन्न मैगजीन चलते थे, कुछ अभी भी चलते हे, उसी भावना से चरज नेटवर्क मैगजीन अपने पथ पर अग्रसर अपनी भूमिका निभा रहा हे,
चरज नेटवर्क मैगजीनका उद्देश्य चारण समाजके इतिहास और संस्कृति एवं साहित्यको घर घर पहुंचाना हे,
“चरज का अर्थ होता है अरज” जो की हमारी अपनी खुदकी एक चारणी प्रार्थना पद्धति हे, चरज नेटवर्क मैगजीन की स्थापना अहमदाबाद में रणजीतभाई गढ़वी ने कीथी, चरज नेटवर्क मैगजीन को अबतक ६ साल पूरे हो चुके हे और ७वे वर्षमें चरज नेटवर्क मैगजीन कार्य कर रहा हे, चरज नेटवर्क मैगजीनके अबतक २६ अंक प्रकाशित हो चुके हे, चरज नेटवर्क मैगजीन के माध्यम से दो पुस्तिकाएं “हाजर छे हिंगोल” और “खोडियार चरित्र” प्रकाशित हो चुके हे,
चरज नेटवर्क मैगजीन त्रिमासिक मैगजीन हे, जिसके सालाना ४ अंक प्रकाशित होते हे और इसका सब्सक्रिप्शन ३ साल का लिया जाता है जो की सिर्फ ८५० रूपिये हे जिसमें कुल मिलाकर १२ अंक मिलते हे,
तीन तीन साल के ऐसे दो सब्सक्रिप्शन समाप्त हो चुके हे, इस जुलाई से नए ३ साल के सब्सक्रिप्शन मगाए गए हे,
आज सबके हाथो में मोबाइल फोन और गुगलबाबा का ज्ञान हे, इस सोशल मीडिया के जमाने में एक मैगजीन का टिक पाना बोहोत कठिन काम होता है,
तब समाज की जवाबदेही बनती हे की चारणी साहित्य एवम संस्कारके दीपक को प्रजवल्लित रखने हेतु चरज लगातार आपके घर तक पहुंचे उसके लिए मैगजीन का सब्सक्रिप्शन लेना बोहोत जरूरी है,
पहले चरज नेटवर्क मैगजीन रणजीतभाई गढ़वी की रहबरी में अहमदाबाद से प्रसिद्ध होता था, रणजीतभाई गढ़वी द्वारा चरज नेटवर्क मैगजीन की स्थापना जनवरी २०१७ में की गई, चरज नेटवर्क मैगजीन के स्थापक रणजीतभाई गढ़वी ने चरज नेटवर्क मैगजीनको स्थापक और संपादक के तौर पर तीन साल चलाया, फिर दूसरे तीन साल चरज में आर्टिकल लिखने वाले दिनेशभाई मावल को संपादक बनाया, बाद में रणजीतभाई गढ़वीने चरज नेटवर्क मैगजीन की कमान दिनेशभाई मावल को सौंप दी, अभी दिनेशभाई मावल के सफल नेतृत्व और संपादकीय सूजबुझ से चरज नेटवर्क मैगजीन अपनी राह पर चल रहा हे, चरज नेटवर्क मैगजीन श्री संत ईशरदासजी एज्यू. एंड चेरिटेबल ट्रस्ट द्वारा अब जामनगर से प्रकाशित किया जाता हे,
इसके साथ साथ सह:संपादक के तौर पर जूनागढ़ से केतन गढ़वी जुड़े हुवे हे, समाज के प्रतिष्ठित और साहित्य एवम शिक्षा से जुड़े हुवे लोगो की रहबरी में चरज नेटवर्क मैगजीन अपनी ऊंचाई पर पहुंच रहा हे, उनमें मढडा सोनलधाम से पूज्य श्री गिरीशआपा मोड, श्री वी.ऐस. गढ़वी, श्री विजयदान सिंढायच, श्री बलवंत जानी, श्री महेशदानजी महेडु, श्री इशरदानजी इशरानी, श्री नरहरदानजी देथा, श्री राजेश ठाकरियाजी जैसे महानुभावों के पथदर्शक नेतृत्व से चरज मैगजीन अपने आपको धनी महेसुस करता हे, एवम संपादक मंडल में सुप्रसिद्ध कवि इशुभाई गढवी, डॉक्टर हर्षा गढ़वी, डॉ. तीर्थंकर रोहडिया और कौस्तुभ मोड जैसे व्यक्तित्व सामिल हे.
ચરજ નેટવર્ક વિશે
ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા ૧૩વર્ષથી ચારણ સમાજમાં શિક્ષણક્ષેત્રે પ્રવૃત છે.’ચરજ નેટવર્ક’ એ ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ (સરકાર માન્ય પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ,રજી,નં: ઈ/૧૮૫૪૧/અમદાવાદ ,80G સર્ટીફીકેટ નંબર AABTB8028C/211/15-16/T-617/80G(5) Date:18/01/2016) હેઠળ પ્રવૃત પ્રગતિશીલ ચારણ -ગઢવી સમાજનું એક નેટવર્ક છે.જેનો મુખ્ય હેતુ સમગ્ર ચારણ ગઢવી સમાજની અસ્મિતા,પ્રગતિશીલ પ્રતિભા અને પ્રગતિશીલ સામાજિક કાર્યોને ઓળખવાનો અને પોંખવાનો છે.
ચારણી -લોક સાહિત્ય, કળા, ઉદ્યોગ, વ્યવસાય, શિક્ષણ, રાજકારણ, સામાજિક સેવા, પત્રકારત્વ -મીડિયા, ફિલ્મ, સંશોધન -લેખન, મેડીકલ અને સિવિલ સર્વિસના ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય કરી ને સમાજને પ્રતિષ્ઠા અપાવનાર સક્ષમ ચારણ -ગઢવી ભાઈ -બહેનોની એક ઓળખ પ્રસ્થાપિત થાય, આ નેટવર્કનાં નેજા હેઠળ આવા પ્રગતિશીલ ચારણ -ગઢવી ભાઈ -બહેનો સંગઠિત થાય, સમાજ ને પ્રગતિશીલ બનાવવામાં સહયોગ કરે, અને એમના અનુભવ અને જ્ઞાનનો લાભ આપણા યુવાન ચારણ -ગઢવી ભાઈ -બહેનો ને પણ મળે એવા પ્રયાસો નું ‘ ચરજ નેટવર્ક ‘ એક પ્લેટફોર્મ છે.
આ ઉપરાંત આપણી ચારણી અસ્મિતા,સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કારને ઉજાગર કરનાર આપણી આઈ પરંપરા, ચારણ સંતો, ચારણ શૌર્ય, ચારણી સાહિત્યકારો –સર્જકો અને સામાજિક ક્ષેત્રે પ્રગતિશીલ ચારણોના જીવન અને કવનનું ડોક્યુંમેન્ટેશન, ડીઝીટાઇઝેશન, એમના વિશેની ઈ -બુક્સ, વિડીયો ફિલ્મ, ઓડિયો આર્ક્વાઈઝ, કોફી ટેબલ બુક્સ, ઓડિયો -સીડી -ડીવીડીનું પ્રકાશન, પ્રચાર અને પ્રસાર કાર્ય પણ પ્રમુખ અગત્યતા છે. જાણીતા ચારણી સાહિત્યકારો, યુવા કલાકારો, સંશોધકો, લેખકો -કવિઓના પુસ્તકોનું નવ સંસ્કરણ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા એનું ડોક્યુમેન્ટેશન કરીને “ચારણી અસ્મિતા,સંસ્કૃતિ, સાહિત્ય અને સંસ્કાર ‘ નું એક રિસોર્સ સેન્ટર બનાવાની પણ નેમ છે.
ચરજ નેટવર્કના આ ત્રણ વર્ષના આયોજનને અસરકારક અને સાર્થક બનાવવા માટે તમારો સનિષ્ઠ સહયોગ, તમારું કોશલ્ય, તમારું જ્ઞાન, તમારી સર્જનાત્મકતા, તમારા પ્રગતિશીલ વિચારો, તમારી સક્રિય ભાગીદારી, તમારી સમજણ અને તમારા સમયની ‘ચરજ નેટવર્ક (ભાવિ ચારણ એજ્યુકેશન ટ્રસ્ટ)’ ને વધારે જરૂર છે. તમે કોઈપણ રીતે સમાજના આ પ્રગતિશીલ કાર્યમાં ઉપયોગી થવા માંગતા હો તો અમારો સંપર્ક કરવા વિનંતી. આપનું સ્વાગત છે.
ચરજ નેટવર્ક કોર કમિટી મેમ્બર :
સંપર્ક – +91 9825051254
વોટ્સએપ – +254 733523301
ઇમેઇલ – [email protected]
સંપર્ક – +91 9586762252
સંપર્ક – +91 9426173789
સંપર્ક – +91 98259 61270
સંપર્ક – +61 430 567 855
ઇમેઇલ – [email protected]
સંપર્ક – +91 9825005224
ઇમેઇલ – [email protected]
ઇમેઇલ – [email protected]
ઇમેઇલ – [email protected]
સંપર્ક – +6356 755777
સંપર્ક – +91 9687700708
ઇમેઇલ – [email protected]
સંપર્ક – +91 9909239668
ઇમેઇલ – [email protected]
સંપર્ક – +91 9825544201
ઇમેઇલ – [email protected]
સંપર્ક કરો
પત્ર વ્યવહાર નુ સરનામું
ચરજ નેટવર્ક મેગેઝીન
સંપાદક શ્રી,
દિનશ માવલ
કશ્યપ ટેકનોગ્રાફિક્સ,
120, સિટી આર્કડે, ડીસીપી બંગલો પાસે,
જામનગર – ૩૬૧૦૦૧, ગુજરાત
મો – +91 9586762252, +91 9428412555
ઇમેઇલ – [email protected]